Biodata Maker

ભાજપના સાત ધૂરંધર પ્રધાનો હાર્યા

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:10 IST)
અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકોની જીત મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે ત્યારે તેણે પણ તેના સાત પ્રધાનો ગુમાવ્યા છે.

હાલની ગુજરાત વિધાનસભાના પાંચ રાજ્યકક્ષાના પ્રધાનોને કારમી હાર સહન કરવી પડી છે. જેમાં જળસંપત્તિ પ્રધાન રતિલાલ સુરેજાનો માણાવદર બેઠક પર જવાહર ચાવડા સામે, પુરવઠા પ્રધાન છત્રસિંહ મોરીનો જંબુસર બેઠક પર કિરણ મકવાણા સામે. કૃષિપ્રઘાન દિલીપકુમાક ઠાકોરનો સમી બેઠક પર ભાવસિંહ રાઠોડ સામે પરાજ્ય થયો હતો.

તદ્દ ઉપરાંત ભાજપના જે ધૂરંધરો હાર્યા છે તેમાં કૃષિમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને ધોળકા બેઠક પર કાનજીભાઇ તળાપદાએ, મહેસુલ મંત્રી કૌશિક પટેલને શાહપુર બેઠક પર ગ્યાસુદીન શેખે, માર્ગ મકાન અને શહેરી વિકાસ મંત્રી આઇ કે જાડેજાને ઘ્રાંગઘ્રા બેઠક પર મોહનલાલ પટેલે અને પ્રભાતસિંહ ચૌહાણને ગોધરા બેઠક પર ચંદ્રસિંહજી રાઉલજીએ પરાજ્ય આપ્યો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન...' રાહુલ ગાંધીએ મનરેગામાં ફેરફાર અંગે કેન્દ્ર પર નિશાન સાધ્યું

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટ... અમદાવાદની 12 શાળાઓને આવ્યો ઈમેલ, ગૃહ મંત્રી અમિત શાહ-ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈનુ લખ્યુ નામ

ઈથિયોપિયામાં PM મોદીનુ થયુ જોરદાર સ્વાગત, મળ્યુ સર્વોચ્ચ સન્માન, આજે સંસદને કરશે સંબોધિત

'માફી નહી માંગૂ...' ઓપરેશન સિંદૂર પર પૃથ્વીરાજ ચૌહાણના નિવેદનથી રાજકારણીય ભૂચાલ, BJP બોલી - કોંગ્રેસનુ DNA જ કોંગ્રેસ વિરોધી

વધુ જુઓ..

ધર્મ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Show comments