Dharma Sangrah

મીડિયાને માત આપનાર એક માત્ર મોદી

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:09 IST)
W.DW.D

અમદાવાદ (વેબદુનિયા) આજે રવિવારના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ્વંલંત વિજય મેળવતા જાહેર થઇ ગયું કે રાજ્ય અને રાષ્ટ્રીય એમ બન્ને પ્રકારના તમામ મીડિયાને જો કોઇ માત આપી શકે તો તે માત્રને માત્ર નરેન્દ્ર મોદી છે.

રાજ્યમાં એવી ચર્ચા કરવામાં આવે છે કે મોદી કેટલો શક્તિશાળી છે. તેઓ મીડિયાને પણ હરાવી શકે છે. આજે એમ મનાય છે કે કોર્પોરેટ મીડિયા જ તાકાત ધરાવે છે. આ બાજુ રાષ્ટ્રીય મીડિયા પણ એવી ભ્રમણામાં રાચે છે કે તે ધારે તેની સત્તા ટકાવી શકે કે ધારે તેની સરકાર રચાવી શકે છે પરંતુ ગુજરાતમાં મોદીત્વના વિજયથી આ ભ્રમણા તૂટે છે. તેણે દેશના દિગ્ગજ ગણાતાં મીડિયા અગ્રણીઓની ઉપેક્ષા કરી હતી.
મોદીએ ભારતનો પ્રથમ રાજકારણી છે કે જેણે રાષ્ટ્રીય મીડિયાને હરાવ્યું છે. તેનો અપપ્રચાર કરવામાં મીડિયાએ કંઈ પણ બાકી રાખ્યું ન હતું. જો કે તેના કારણે લોકોને મોદી પ્રત્ય સહાનુભુતિ થવા લાગી હતી. જ્યારે મીડિયાએ મોદીનો અપપ્રચાર કર્યો હતો ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ તેમને મુન્નાભાઈની સ્ટાઈલમાં બુકે આપ્યાં હતાં.

જેમ જેમ મીડિયા તેની વિરુધ્ધ બોલતું ગયું તેમ તેમ સામાન્ય માનવીને લાગ્યું હતું કે કેટલાંય લોકો તેને વિકાસની કામગીરી કરવા પણ દેતાં નથી. કોંગ્રેસની સૌથી મોટી ભુલ મોદી વિરોધી અપપ્રચાર છે. જો કે હવે તેઓ તેમની જ જાળમાં ફસાયા છે. કોંગ્રેસ નેતાઓ એમ માનતાં રહ્યાં હતાં કે અપપ્રચાર કરીને તેઓ મોદીનું અસ્તીત્વ મીટાવી દેશે પરંતુ તેની વિરુધ્ધ તેમણે મોદીની સ્થિતિ વધુ મજબુત કરી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

શેખ હસીના વિરુદ્ધ હિંસક આંદોલનના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ફાટી હિંસા, અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

વધુ જુઓ..

ધર્મ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Show comments