Festival Posters

મણિનગરથી મોદીનો ભવ્ય વિજય

Webdunia
અમદાવાદ (વેબદુનિયા) મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિનગર બેઠક પર કોંગ્રેસના પ્રતિસ્પર્ધી દિનશા મોદીને હરાવી દીધા છે. આમ, દિનશા પટેલને મોદી સામે ઉભા રાખી પટેલ મતબેંક તોડવાની કોંગ્રેસની યોજના સફળ થઈ શકી નથી.

રાજકોટ. ભાજપનો વિજય એ જીત છે નરેન્દ્રભાઈ મોદીનો, તેમના વિચારોનો, તેમની ગુજરાતની પ્રજા પ્રત્યેના વિશ્વાસનો અને તેમની કાર્ય કરવાની પધ્ધતિનો. કેશુભાઈ કે લેઉઆ પટેલના છુપા ફતવાની ફોતરાં ઉડાડી દેતાં મોદીએ સાબિત કરી આપ્યુ છે કે જો કોઈ માણસ સાચા મનથી પ્રજાની સેવામાં લાગી જાય તો તે માણસ વિરુધ્ધ હજારો આંગળીઓ કેમ ન ઉઠે પણ તેની લોકપ્રિયતા કે તેના પ્રત્યેનો વિશ્વાસ ઓછો થતો નથી. આ વિજય મતદાતાઓનો વિજય પણ કહેવાશે. આ મતદાતાઓનો વિજય એટલા માટે કે અસંતુષ્ટો મોદી વિરુધ્ધની છાપ તેમના માનસ પર ઉભી કરી શક્યા નથી. ટૂંકમાં કહી શકાય કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી મોદી પુરાણ સફળ રહ્યુ .

કમળની છાપ ઓસરી ગઈ, હિન્દુત્વને ભૂલી ગયા, વાજપેઈ, અડવાણી, રાજનાથ જેવા રાષ્ટ્રીય અગ્રણીઓ, સ્વયં સેવક સંધ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરેના વિશેષ સહકાર વગર ગુજરાતની પ્રજાના પ્રિય મોદીએ પોતાની લોકપ્રિયતાનો ઝંડો લહરાવી દીધો છે.

કોંગ્રેસે વિચાર્યુ હતુ કે અસંતુષ્ટોને સહારે અને મોદી વિરુધ્ધની સંભાવનાઓની મદદથી ચુંટણી જીતી જવાશે પણ બધાના પક્ષોના સપના રોળાઈ ગયા છે અને મતદારો અને મોદીનો માત્રનો વિજય થયો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

Show comments