rashifal-2026

કોંગ્રેસે હાર સ્વીકારી લીધી

નરેન્દ્ર મોદીની મહાન જીત-સિંઘવી

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:08 IST)
નવી દિલ્હી (એજંસી) ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં જીત તરફ ભાજપની શક્યતાઓને જોતા કોંગ્રેસે પોતાની હાર સ્વીકાર કરી લીધી છે.

કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પાર્ટીની હાર સ્વીકાર કરતાં કહ્યું હતું કે આ મોદીની મહાન વિજય છે આ ઉલ્લેખનીય જીત છે. તેમની જીત પર મને કોઈ જ ઈર્ષ્યા નથી.

તેમણે જો કે કહ્યું હતું કે ચુંટણીમાં જીતથી ગોધરાકાંડ બાદ મોદીના મુખ્યમંત્રીત્વમાં થયેલ તોફાનોનો કલંક ધોવાઈ નથી જતો. સિંઘવી કહ્યું હતું કે મૂળભૂત ધર્મનિરપેક્ષ મૂલ્યોના ઉલ્લંઘનની ગતિવિધીઓને કોઈ પણ ચુંટણીની જીતથી માફી નથી મળી જતી.

સિંઘવીએ કહ્યું હતું કે મોદી વધામણીના યોગ્ય છે. તેમણે કહ્યું હતું કે ચુંટણીમાં ભાજપની જીતથી સાબિત થાય છે કે મોદીએ જે પણ નુસખા અપનાવ્યા તેમાંથી થોડાક સફળ થયાં.

તેમને કહ્યું હતું કે પાર્ટી સ્વાભાવિક રીતે પરિણામોથી નિરાશ થઈ છે પરંતુ તેને આશ્ચર્ય પણ થયું છે કેમકે તે ઓછા અંતરથી જીત હારની આશા કરી રહી હતી.

કોંગ્રેસના એક અન્ય વરિષ્ઠ નેતા કપિલ સિપ્પલે મોદીની જીત પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ફાંસીવાદી જીતે છે અને પોતાની જીતને બેવડાવે પણ છે. તેમણે મોદી પર આરોપ લગાવ્યો કે તેમને રાજ્યની જનતાના મનમાં ભય ભરી રાખ્યો છે.

આની સાથે જ તેમણે આ વિચારને પણ રજુ કર્યો કે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીની મોતના સૌદાગરની ટિપ્પણીથી ચુંટણીની અંદર હવાની દિશાએ મોદીના પક્ષમાં વાળવાની મદદ કરી હતી.

સિબ્બલે કહ્યું હતું કે સચ્ચાઈ તો રજુ કરવી પડશે. અમારે ખુલ્લા થઈને મોર્ચો કરવો જોઈતો હતો. લોકતંત્ર રાજ્યોની ચુંટણી જીતવાથી કે હારવાથી જોડાયેલ નથી. મોદી એક એવી વસ્તુ છે જેને કોંગ્રેસ ધૃણા કરે છે. સિબ્બલે કહ્યું હતું કે અમે એજંડા નક્કી કર્યો અને અમે એવી રાજનીતિ ઈચ્છીએ છીએ જેનું પ્રતિનિધિત્વ નરેન્દ્ર મોદી નથી કરતાં. અમે સંઘર્શ ચાલુ રાખીશું.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

શેખ હસીના વિરુદ્ધ હિંસક આંદોલનના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ફાટી હિંસા, અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

વધુ જુઓ..

ધર્મ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Show comments