Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપને મત નહી આપવા - મુસ્લીમ સંગઠન

જમાત-ઉલેમા-એ-ઈસ્લામી સંગઠન મોદીનો વિરોધ કરે છે

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:20 IST)
જયપુર (એજંસી) જમાત-ઉલેમા-એ-ઈસ્લામીએ પણ વર્ષ 2002માં થયેલા કોમી રમખાણો માટે નરેન્દ્ર મોદી સરકારને જ દોષિત જાહેર કરીને રાજ્યના મુસ્લીમોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત ન આપવાની હાકલ કરી હતી.

તાજેતરમાં જ આજ તક અને તહેલકાએ ઓપરેશન કલંક કરીને ગુજરાત વિઘાનસભાની ચૂંટણી ટાણે આ મુદ્દો સજીવન કર્યો હતો. આ બાજુ ગઇકાલ મંગળવારે જમાત-ઉલેમા-એ-ઈસ્લામીના મહામંત્રી અને સાંસદ મૌલાના મહેમુદ મદાનીએ જણાવ્યું હતું કે ગોધરા પ્રકરણ બાદ શું બન્યું છે તે રાજ્યની જનતા અને તમામ લોકો સારી રીતે જાણે છે. કોઈ પણ વ્યક્તિ એવી અપેક્ષા રાખી શકે નહીં કે મુસ્લીમો ભાજપને મત આપશે.

ઓપરેશન કલંક અંગે મદાનીએ જણાવ્યું હતું કે મારું એવું માનવું છે કે મોદી સરકારે સુઆયોજીત રીતે મુસ્લીમોનો સામુહિક સંહાર કર્યો છે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Show comments