Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનિયા ગાંધીએ મને ઉશ્કેર્યો હતોઃ મોદી

ધર્મેન્દ્ર વ્યાસ
W.DW.D
અમદાવાદ(વેબદુનિયા) ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સોહરાબુદ્દીન એનકાઉન્ટર અંગે તેમના સૂચનો કરવાની ફરજ પાડી હતી. ચૂંટણી રેલી દરમિયાન સોનિયાના ઉશ્કેરણીજનક ભાષણોની સામે તેઓએ તેમની પ્રતિક્રિયા આપી છે.

એક અગ્રણી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે, હું વિકાસ, કૃષિ અને પ્રાથમિક શિક્ષણની વાત કરી રહ્યો હતો પરંતુ ગાધીએ ગુજરાતમાં તેમની પ્રથમ રેલીમાં મોતના સોદાગર તરીકે મને ગણાવ્યો હતો. જેથી મેં પ્રતિક્રિયા આપી છે. કારણ કે લોકશાહીમાં લોકો સમક્ષ વાસ્તવિક્તા લઈ જવાની મારી ફરજ છે

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments