અમદાવાદ(વેબદુનિયા) ગુજરાતમાં મોદી ફરી સત્તા હાંસિલ કરી લીધી છે ત્યારે મોદી 27મી ડિસેમ્બર ે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે અને આજે શનિવારે તેઓ 3.00 કલાકે એક જાહે ર સભાને સંબોધશે તેવી ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે. પરિણામો પહેલા મોદી રાજકોટ કે અમદાવામાં શપથ ગ્રહણ કરશે તેવા અહેવાલો વહેતા થય ા હતા. પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો ન હતો. આજે પરિણામો ભાજપ તરફી આવવાની સાથે જ મોદી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાત ે શપથ ગ્રહણ કરશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે.