Dharma Sangrah

Darjeeling - ખૂબ રોમાંચક છે દાર્જિલિંગની યાત્રા

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (14:32 IST)
દાર્જિલિંગમાં વિતાવો મસ્તીભરી રજાઓ- દાર્જિલિંગ ગોરખાલેંડ ટેરીટોરિયલ એડમિનિસ્ટ્રેશન ક્ષેત્ર હિમ ધવલ પર્વત શિખર વિશ્વવિખ્યાત, "કંચનજંઘા" અને ગાઢા જંગલ, પર્વત, મંદિરો, ગુફા અને રહસ્યમયી ઝીલ થી ઘેરાયલો પર્યટકો માટે આકર્ષનનો પ્રમુખ કેંદ્ર છે.  વિદ્યાર્થિઓ માટે જ્ઞાનનો ભંડાર છે. બ્રિટિશ સમયથી જ બધાની નજરોમાં રહેલું દાર્જિલિંગ 
 
આ "દાજિલિંગની ચા" અને "ગુડિયા રેલ" માટે ખાસ સ્થાન રાખે છે. દાર્જિલિંગ નેપાળ, તિબ્બત, ભૂટાન અને બાંગ્લાદેશ અંતરરાષ્ટ્રીય સીમાથી લાગેલું છે.
 
દાર્જિલિંગ જિલ્લાના બે ભાગમાં વિભાજિત કર્યું છે. પહાડી અને તરાઈ-ડુવર્સ ક્ષેત્રની વર્તમાન જનસંખ્યા 18, 42, 034(વર્ષ 2011) અને સાક્ષરતા 79.92 ટકા છે. પ્રમુખ શહર છે. મિરિક, દાર્જિલિંગ, ખરસાંડ અને કાલિમ્પોડ. સિક્કિમ રાજ્ય અને પં. બંગાળનો જલપાઈગુડી જિલા પાડોસી છે. સમુદ્રતલથી 6,710 મીટરની ઉંચાઈ પર વસેલું છે દાર્જિંલિંગ શહર. 
 
ગર્મીના સમયમાં ખાસ રીતે બાળકોને લઈને આનંદ ઉજવવા માટે મજેદાર જગ્યા છે. દાર્જિલિંગ રેલ્વે વિશ્વ ધરોહર છે. દેશ-વિદેશથી હજારો પર્યટક દાર્જિલિંગ આવે છે. અહીંનો વાતાવરણ શાંત છે લોકો સરળ છે, સીધા અને સેવાભાવી છે. 
દાર્જિલિંગ જવા માટે મોટી લાઈનો રેલ્વે સ્ટેશન દિલ્હી-ગુવાહાટી અને હાવડા-ગુવાહાટી રેલમાર્ગ પર ન્યૂ જલપાઈગુડી છે. રેલ્વે સ્ટેશનથી માત્ર સિલીગુડીથી જ દાર્જિલિંગ માટે નાની લાઈનની ટ્રેન કે ટેક્સી મળશે. સૌથી નજીકનો હવાઈ અડ્ડા બાગડોરા છે. ત્યાં રોડમાર્ગથી દાર્જિલિંગ પહોંચા શકાય છે. 
 
દાર્જિલિંગમાં થોડી મસ્તી પણ થઈ જશે, થોડું ફરવું પણ,  થોડું શીખવું પણ. દાર્જિલિંગ દેશના થોડા જ જગ્યામાંથી એક છે, જ્યાં આજે પણ નાની લાઈનની રેલગાડી ચાલે છે. 
 
ફિલ્મોમાં રંગ જમાવી ગઈ "આરાધન" થી લઈને "બરફી" સુધી. દાર્જિલિંગના મનોરમ પર્વત અને ચાના બગીચાના વચ્ચે યાત્રા કરવી પોતાનામાં  ખૂબ રોમાંચક છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

આગળનો લેખ
Show comments