Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરવી ગુજરાત

પરૂન શર્મા
રવિવાર, 3 જૂન 2007 (10:18 IST)
જય જય ગરવી ગુજરાત

ગુજરાતમાં અનેક ધાર્મિક અને પર્યટન સ્થળો વિકસીત થયાં છે. જગત પ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી અંબાજી અને સાક્ષાત શિવ સમાન બાર જ્યોર્તિલિંગ માંથી સૌ પ્રથમ એવા સોમનાથ મહાદેવ પણ ગુજરાતની ધરતી પર છે.આ સિવાય અન્‍ય જ્યોર્તિલિંગ નાગેશ્વર પણ આવેલ છે. તદઉપરાંત પવાગઢ, ચોટીલા, જુનાગઢ, પાલીતાણા, ડાકોર, દ્રારકા જેવા અનેક ધાર્મિક સ્થળો પણ અહીંયા આવેલા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો સત્‍યાગ્રહ આશ્રમ પણ અમદાવાદમાં સાબરમતી નદીને તીરે આવેલો છે. ઉપરાંત ગુજરાતમાં અનેક મુસ્લિમ સ્થાપત્યો અને ઐતિહાસિક ધરોહરો પણ છે, જેની ભવ્યતા અજોડ છે.

વિવિધ મેળાઓ અને લોક ઉત્સવો ગુજરાતની વૈશ્વિક ઓળખ છે. વર્ષે ૨૦૦૦ થી પણ વધારે મેળાઓ અહીંયા ઉજવાય છે. સોળસો કિલોમીટરનો સમૃધ્ધ દરીયા કિનારો ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય ગુજરાત વિશ્વભરમાં તેની સંસ્કૃતિ, સભ્યતા, એકતા અને અસ્મિતાને કારણે જાણીતું છે. કુદરતે ગુજરાતને અવિરત સોંદર્ય, હરીત સૃષ્ટ્રિ, પ્રાણી જગત અને સૌને આકર્ષિત કરે તેવી લોક સંસ્કૃતિની ભેટ ધરી છે. વિશ્વભરમાં આજે ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગે છે. બિનસાંપ્રદાયી ગુજરાતમાં તીર્થો, ધર્મસ્થળો અને પર્યટનસ્થળોનો પ્રવાસ કરવો તે પણ જીવનનો એક અવિસ્મરર્ણિય પ્રસંગ બની જાય છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments