Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Election - મિસ્ત્રી નું ઓકાત વાળું નિવદન મણીશકર ઐય્યર વાળી હાલત શું છે પીએમ મોદીના પલટવારનો મતલબ

Webdunia
સોમવાર, 21 નવેમ્બર 2022 (22:07 IST)
ગુજરાતમાં ડીસેમ્બરનાં પહેલા અઠવાડીયા વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા આરોપ પરત્યારોપે જોર પકડયો છે ગુજરાતની ચૂંટણી વિધાનસભાને માંડ હવે બે અઠવાડિયા જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ તરફથી પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. આજે PM મોદી સુરેન્દ્રનગર જિલ્લામાં સભાઓ ગજવવા પહોંચ્યા હતા જ્યાં તેમણે ગુજરાત અને કેન્દ્ર સરકારના વિકાસો ગણાવ્યા હતા અને વિપક્ષો પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

<

How does Congress expect to get popular support in Gujarat when they hobnob with the same people who denied water to the people of Gujarat and spread lies on the Narmada Dam? pic.twitter.com/8TuB0rcIRi

— Narendra Modi (@narendramodi) November 21, 2022 >
 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ રાજીવ ભવનમાં પાર્ટીનો ઢંઢેરો લૉન્ચ કર્યા બાદ એક ટીવી ચેનલ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, 'તેઓ પીએમ મોદીને ગુજરાત ચૂંટણીમાં તેમની ‘ઓકાત’ બતાવશે. PM નરેન્દ્ર મોદી ગમે તેટલી કોશિશ કરે તેઓ સરદાર પટેલ બની શકતા નથી.'
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments