Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાની કરી વાત, મધુસૂદન મિસ્ત્રી બોલ્યા મોદી ક્યારેય પટેલ નહીં બની શકે

Webdunia
શનિવાર, 12 નવેમ્બર 2022 (15:50 IST)
કોંગ્રેસે શનિવારે અમદાવાદમાં ગુજરાત ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. જેમાં 10 લાખ સરકારી નોકરીઓ, ખેડૂતોની લોન માફી અને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસે તેના ઢંઢેરામાં ઊંચા દાવા કર્યા છે, પરંતુ તેમાં વચનો કરતાં વધુ વિવાદો દેખાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ રાખવાની પણ જાહેરાત કરાઈ હતી. આ સાથે જ તેમણે બિલકિસ બાનો ગેંગ રેપ કેસના દોષિતોની મુક્તિ રદ કરીને તેમને ફરીથી જેલમાં મોકલવાની વાત પણ કરી હતી.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પાર્ટીના નેતા મધુસૂદન મિસ્ત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે, મોદી ક્યારેય પટેલ બની શકતા નથી. તેમણે કહ્યું, તેઓ આ ચૂંટણીમાં તેમની સ્થિતિ જોશે. તમને જણાવી ડી કે અગાઉ પણ પાટીદાર સમાજ દ્વારા નરેન્દ્ર મોડું સ્ટેડિયમનું નામ બદલાવીને ફરી સરદાર પટેલનું નામ રાખવાની માંગ ઉઠી હતી અને પાટીદાર સમાજ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ આ માંગને પૂર્ણ કરવા માટે એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. જેનું નામ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ રાખવામાં આવ્યું હતું અને આ માંગને પૂર્ણ કરવા માટે દેખાવો કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments