Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે ચૂંટણીમાં ભાજપને હરાવવું એજ પાટીદારોનું લક્ષ્ય - Hardik Patel

Webdunia
ગુરુવાર, 8 જૂન 2017 (17:54 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ પાટીદાર અનામત આંદોલન ચલાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી રહી છે. જેમાં પાટીદાર આંદોલનકારીઓ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતરશે. પાસના કન્વીનર હાર્દિક પટેલના જણાવ્યા પ્રમાણે  ભાજપને હરાવવા પાટીદારો હવે 'હાથ' ઉપાડશે અને ચૂંટણીમાં જોરશોરથી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે.  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદારો પર ગુજરાતની ભાજપ સરકાર અત્યાચાર કરી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદારો પણ આ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે હાથ ઉપાડશે. ચૂંટણી બુથમાં ભાજપ વિરોધી મતદાન કરાવીને ઘર ભેગા કરાવવા માટે રણનીતિ ઘડશે. આ દરમિયાન ભાજપ દ્વારા પાટીદારોને અનેક પ્રકારની લોલીપોપ આપવાની કોશિશ કરાશે. પરંતુ સાણો પાટીદાર લોલીપોપમાં લલચાયા વિના સમાજની લડાઇમાં સાથે રહીને ભાજપને પાઠ ભણાવશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments