Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યપાલ અને મુખ્ય સચિવે મતદાન કર્યું, લોકોને મત આપવા અનુરોધ કર્યો

રાજ્યપાલ અને મુખ્ય સચિવે મતદાન કર્યું  લોકોને મત આપવા અનુરોધ કર્યો
Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (10:54 IST)
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓના આજે બીજા તબક્કાના મતદાન સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે સેક્ટર-૨૦ની પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે મતદાન કર્યુ હતું   ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ગાંધીનગર ખાતે સેકટર-ર૦ની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન મથક નં. ૧૬૪ ખાતે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીને ટકાવી રાખવા દરેક નાગરિકે પોતાના પવિત્ર મતનો ઉપયેાગ કરવો જ જોઇએ તેવો રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતની જનતાને મોટી માત્રામાં મત આપવાનો અનુરોધ કર્યો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments