Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી 3-4 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણીના વિસ્તારોમાં કરશે પ્રચાર

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (14:37 IST)
બીજા તબક્કામાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ગુરૂવારે પુર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતભરમાં પવનવેગી ભાજપના પ્રચારની કમાન સંભાળશે. રવિવારે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે રવિવાર ઉપરાંત સોમવારે તેઓ વલસાડમાં પ્રચાર સભાઓમાં જોડાશે. PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અંગે ભૂપેન્દ્ર યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે PMના પ્રવાસથી લોકોના ઉત્સાહમાં વધારો થાય છે. તેઓ આગામી 3 અને 4 ડિસેમ્બર ફરીથી ગુજરાત આવશે.

આગામી પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર સહિતના સ્થળે જશે. PM મોદીના પ્રવાસની વિગતવાર જાણકારી આપતાં ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતુ કે PM 3 ડિસે. સાંજે SGVPના હોસ્પિટલના ઉદઘાટનમાં રહેશે હાજરી આપશે, જ્યારે 4 ડિસે. તેઓ ધરમપુર, ભાવનગર, જૂનાગઢ, જામનગર સહિતના શહેરોની મુલાકાતે જશે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments