Webdunia - Bharat's app for daily news and videos

Install App

VIDEO હાર્દિકની પ્રેસ કૉંફરેંસ Live .બીજેપીનો વિરોધ પણ કોંગ્રેસને ખુલ્લા મનથી સમર્થન નહી

VIDEO હાર્દિકની પ્રેસ કૉંફરેંસ Live .બીજેપીનો વિરોધ પણ કોંગ્રેસને ખુલ્લા મનથી સમર્થન નહી
Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (11:06 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીને લઈને પાટીદાર આંદોલન સમિતિ (પાસ) અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલ તનાવ વચ્ચે પટેલ અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પ્રેસ કોંફ્રેસ દ્વારા મોટુ એલાન કર્યુ છે.. જાણો શુ બોલ્યા હાર્દિક પટેલ 
- . કોંગ્રેસ અનામત માટે રાજી થઈ ગઈ છે.. 
- . કોંગ્રેસ જીતે તો 50 ટકાથી વધુ અનામત મળી શકે છે 
-  અમને કોંગ્રેસનો ફોર્મૂલા મંજૂર છે -  હાર્દિક 
-  સરકાર બનતા કોંગ્રેસ પ્રસ્તાવ પાસ કરશે. 
- બીજેપી વિરુદ્ધ લડાઈ લડવી જરૂરી 
- કોંગ્રેસનુ સમર્થન પ્રચારની વકાલત નથી 
-  અનામતને લઈને કોંગ્રેસે વાત માની 
- મે મારા સમર્થકો માટે ક્યારેય ટિકિટ માંગી નથી 
- તેમના સંગઠન અને કોંગ્રેસ વચ્ચે પાટીદાર સમાજને અનામત આપવાના ફોર્મૂલા પર સહમતિ થઈ ગઈ છે. 
- પટેલે કહ્યુ કે ભાજપ બે દસકાથી વધુ સમય માટે સત્તા પર રહી છે અને તેના વિરુદ્ધ લડાઈ લડવી જરૂરી છે 
- પટેલ પત્રકારોને કહ્યુ કે તેમણે વિધાન સભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે કોઈ સોદો કર્યો નથી 
- પટેલે આરોપ લગાવ્યો કે બીજેપીએ તેના મિત્રોને 50-50 લાખ રૂપિયાના ઓફર આપીને તોડવાની કોશિશ કરી છે 
- ગુજરાતની જનતા સમજદાર છે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે 
- હાર્દિક ભાજપની વિરુદ્ધ પણ કોંગ્રેસનુ ખુલ્લા મનથી સમર્થન નહી 
- અનામત માટે કોંગ્રેસ સર્વે કરાવશે ત્યારબાદ આગળ વધશે 
- પાટીદારોને અનામતની વાત કોંગ્રેસે માની છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments