Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની ચૂંટણી માટે NCP અને JDUનું ગઠબંધન

Webdunia
શનિવાર, 8 એપ્રિલ 2017 (10:17 IST)
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય હલનચલન જોવા મળી રહી છે, ત્યારે આજે જેડીયુ અને એનસીપી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. એનસીપીના નેતા પ્રફુલ પટેલ અને જેડીયુના નેતા કે.સી. ત્યાગીની સંયુક્ત પ્રેસ કોન્ફ્રન્સમાં જાહેરાત કરવામાં આવી હતી કે, જેડીયુ અને એનસીપી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સંયુક્ત રીતે ઝંપલાશે. 

એનસીપીના નેતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ચૂંટણીમાં સારો વિકલ્પ મળી રહે તે માટે જેડીયુ અને એનસીપી સાથે મળીને ચૂંટણી લડશે. પ્રજાને નવા ગઢબંધનના રૂપમાં સારો વિકલ્પ મળી રહેશે. જ્યારે જેડીયુના નેતા કે.સી. ત્યાગીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારમાં ખેડૂતોની પરિસ્થિતિ બગડી છે. દેશમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે. જ્યારે ગાંધીના સાચા વારસદાર એનસીપી અને જેડીયું જેવી પાર્ટી છે. કેન્દ્રમાં બીજેપીને હરાવવા એનસીપી, જેડીયુ, સીપીઆઇ અને અન્ય પાર્ટીઓ ભેગી થશે. મોદી સરકાર હટાવો નહીં, પણ સરકારની નિષ્ફળતા રજૂ કરાશે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments