Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત ચૂંટણી 2017 - કોંગ્રેસ ઉમેદવારોની લિસ્ટથી ભડક્યા હાર્દિક સમર્થક.. સમજૂતી પર અસર

ગુજરાત ચૂંટણી 2017 - કોંગ્રેસ ઉમેદવારોની લિસ્ટથી ભડક્યા હાર્દિક સમર્થક.. સમજૂતી પર અસર
Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2017 (10:27 IST)
પટેલો માટે અનામત ફોર્મ્યુલાને લઈને કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ વચ્ચે રવિવારે વાતચીત તહી અને ત્યારબાદ બંને પક્ષોએ વાત બનવાનો દાવો પણ કર્યો પણ વાત બની નહી..
 
- પાસના કન્વીનર દિનેશ બાંભણીયા અને અલ્પેશ કથિરિયાની અટકાયત બાદ છુટકારો
ભરતસિંહ નહિ મળે ત્યાં સુધી અહીં જ રહેશું 
- બાંભણિયાની ચીમકીથી મામલો બિચક્યો 
- પોલીસે દુર્વ્યવહાર કર્યાનો બાંભણિયાનો આરોપ
- મોડીરાત્રે ભરતસિંહ સોલંકીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 
- અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં પણ પોલીસ ગોઠવી દેવાઈ 
- રાજ્યમાં અનેક જગ્યાએ પાસના કાર્યકર્તાઓનો આક્રોશ ચાલુ
- મોડીરાત્રે સુરત કોંગ્રેસ કાર્યલય ઉપર પાસ ના કાર્યકર્તાઓનો હંગામો 
ઝપાઝપીના દ્રશ્યો
- ટિકિટ ફાળવણી મામલે પાસના કાર્યકરો વિફર્યા 
- પોલીસ દોડી  કોંગ્રેસના તમામ કાર્યાલયો બંધ કરાવવા ચીમકી
- મોટાપાયે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પાસના કાર્યકરોના આક્રોશની ભીતિ કાર્યાલય ખાલીખમ ;તમામ જવાબદારો ગેરહાજર 
- સુરતમાં કોંગ્રેસના નિલેશ કુંભાણીયા સામે ઉગ્ર આક્રોશ 
- કોંગ્રેસ અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી 
- કાર્યલયમાં તોડફોડ :ટિકિટ મામલે મતભેદ
- પાસ ''ના આગેવાન દિનેશ બાંભણીયા મોડીરાત્રે ભારતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા
ટિકિટ ફાળવણી મામલે જબરી નારાજગી 
- પાસની મંજૂરી વગર ટિકિટ આપી હોવાનો રોષ ઠાલવ્યો કાલે પાસ ના કન્વીનર કોંગ્રેસ વતી ઉમેદવારી ફોર્મ નહિ ભરવા બાંભણિયાનું કહેણ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments