Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહે કરી શંકર સિંહ વાઘેલા સાથે મુલાકાત, અનેક રાજનીતિક મતલબ કાઢવામાં આવી રહ્યા છે

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2017 (16:41 IST)
ક્યારેય બીજેપીના વરિષ્ઠ નેતા રહેલ અને હવે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં સામેલ શંકર સિંહ વાઘેલા સાથે બીજેપી અધ્યક્ષ અમિત શાહે મુલાકાત કરી છે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાની પણ હાજર હતા. 
 
વિધાનસભા ચૂંટણી પહેલા થયેલ આ મુલાકાતના અનેક મતલબ કાઢવામાં આવી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવામાં થોડો સમય બચ્યો છે. કોંગ્રેસ આ વખતે જોરશોરથી તૈયારી પણ કરી રહી છે.  તેના અનેક નેતા સીએમ પદની રેસમાં સામેલ છે. 
 
આ રેસમાં શંકર સિંહ વાઘેલાનું નામ સૌથી ઉપર ચાલી રહ્યુ છે. થોડા દિવસ પહેલા જ તેમને દિલ્હી જઈને કોંગ્રેસ હાઈકમાન સાથે મુલાકત પણ કરી છે. ત્યારબાદથી તેમના નામ પર અટકળો વધી રહી છે. જો કે તેમણે સફાઈ પણ આપી હતી કે તેઓ સીએમની રેસમાં સામેલ નથી.  
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments