Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદર્શ ગોટાળો : શહીદોના નામે શરમજનક રાજનીતિ

Webdunia
આદર્શ હાઉસિંગ સોસાયટીને આ વિવાદિત બિલ્ડિંગ મુંબઈના કોલંબામાં આવેલ છે. અહીથી નૌસૈનિક પ્રતિષ્ઠાન પણ નજીક જ છે. મૂળરૂપે છ માળની બિલ્ડિંગનુ નિર્માણ કારગિલ શહીદની વિધવાઓ માટે થયુ હતુ, પરંતુ તેને 31 માળની બિલ્ડિંગમાં ફેરવી નાખવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે ઈમારતમાં સેનાના વર્તમાન અને પૂર્વ અધિકારીઓ, નોકરિયાતો, રાજનેતાઓ અને તેમના સંબંધીઓ સહિત 100થી વધુ લોકોના ફ્લેટ છે.

પર્યાવરણ મંત્રાલયે કાયદાનુ ઉલ્લંઘન કરવા પર આદર્શ હાઉસિંગ સોસાયટીને ધ્વસ્ત કરવા માટે કારણ બતાવો નોટિસ પણ મોકલી છે. પર્યાવરણ મંત્રી જયરામ રમેશે કહ્યુ કે આ બિલ્ડિંગ મહારાષ્ટ્ર કોસ્ટ્રલ જોન અર્થોરિટીના નિયમો મુજબ નથી બની. જો કે હજુ આ સંપૂર્ણ ગોટાળની તપાસ ચાલુ છે, પરંતુ આ દરમિયાન આદર્શ હાઉસિંગ સોસાયટી સથે જોડાયેલ એક ફાઈલમાંથી થોડાક મહત્વપૂર્ણ દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments