Dharma Sangrah

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

Webdunia
રવિવાર, 4 જાન્યુઆરી 2026 (00:10 IST)
World Braille Day-  વિશ્વ બ્રેઈલ દિવસ દર વર્ષે 4 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે. લુઈસ બ્રેઈલ નામની વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે બ્રેઈલ ડે ઉજવવામાં આવે છે. લૂઈસ બ્રેઈલ એક શોધક છે જેણે બ્રેઈલ લિપિની શોધ કરી હતી.
 
જેઓ જન્મથી અથવા કોઈ કારણસર તેમની દૃષ્ટિ ગુમાવી દે છે, તેઓને સમાજમાં અન્ય લોકોની બરાબરી માટે સક્ષમ બનાવવા માટે બ્રેઈલ લિપિ વિકસાવવામાં આવી રહી છે, જેથી તેઓને શિક્ષણથી વંચિત ન રહેવું પડે અને તેઓ આત્મનિર્ભર બની શકે. તેમની શારીરિક ઉણપ હોવા છતાં લુઈસ બ્રેઈલ આવિષ્કાર કરીને વિશ્વભરના દૃષ્ટિહીન લોકોના મસીહા બન્યા
 
બ્રેઇલ લિપિ એટલે શું?
જેઓ આંખોથી જોઈ શકતા નથી તેમના માટે બ્રેઈલ લિપિ વરદાન બની ગઈ છે. બ્રેઈલ એ અંધ લોકો માટે વાંચવા અને લખવા માટેનો સ્પર્શશીલ કોડ છે. આમાં એક ખાસ પ્રકારના એમ્બોસ્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પર ઉભા થયેલા બિંદુઓને સ્પર્શ કરીને વાંચી શકાય છે. ટાઈપરાઈટર જેવા જ મશીન 'બ્રેઈલરાઈટર' દ્વારા બ્રેઈલ લિપિ લખી શકાય છે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KKR vs LSG: સૌથી મોટો ખેલાડી બની ગયો વિલન, જેને કારણે કેકેઆરને હારી ગયું મેચ

KKR નાં મોઢામાંથી જીતનો કોળીયો છીનવી લેનારો 21 વર્ષીય મુકુલ ચૌઘરી કોણ છે ? જેને LSG એ 2.60 કરોડમાં ખરીદ્યો હતો

Video: નર્મદામાં વહાવી દીધું 11,000 લિટર દૂધ, પર્યાવરણની ચિંતાને લઈને મહા અભીષેક આવ્યો વિવાદમાં

આસામ, કેરળ અને પુડુચેરીમાં બમ્પર મતદાન; અનેક બૂથ પર મતદાન પૂર્ણ થયું

ભારત અને ઈઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઈસ્લામી વર્લ્ડ એકજૂટ થઈ જાય, પાકિસ્તાની રક્ષામંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

આગળનો લેખ
Show comments