Biodata Maker

kids knowledge- સૂર્યપ્રકાશમાં કયુ વિટામિન મળે છે અને મજબૂત હોય છે હાડકાઓ જાણો

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (18:50 IST)
સૂર્ય જીવનમાં ખૂબ મહત્વ છે. સૂર્યની હળવી રોશની સવારે જ્યારે ચેહરા પર આવે છે ત્યારે ઉંઘ પણ ખુલી જાય છે. પ્રાકૃતિક રીતે ખુલ્લી ઉંઘ આરોગ્ય માટે સારી હોય છે. સૂર્યના તીવ્ર ગરમીના દિવસોમાં ઘણા પ્રકારના રોગોનો ખતરો હોય છે. જેમ કે ફૂડ- પાઈજનિંગ, પાણીની ઉણપ, અપચની સમસ્યા, સ્કિન કેંસર વગેરે પણ સૂર્ય તમારા શરીરને મજબૂતી આપવા માટે સૌથી મુખ્ય વિટામિન પણ આપે છે. 
 
જીહા જ્યારે શરીરમાં વિટામિનની કમી થવા લાગે છે તો હાડકાઓ નબળા થવા લાગે છે. ડૉ. તમને સૂર્યપ્રકાશ લેવાની સલાહ આપશે. પણ તડકા માત્ર 7 થી 9 વાગ્યે એટલે કે માત્ર 2 કલાકમાં ક્યારે પણ લઈ શકો છો. નહી તો હાનિકારક થાય છે. 
 
દરરોજ સવારે 15 મિનિટ તડકા કે સૂર્યપ્રકાશ લેવાથી હાડકાઓ મજબૂત હોય છે. તનાવ ઓછું હોય છે. ભૂખ સારી લાગે છે અને ઉંઘ પણ સારી આવે છે. કારણ કે સૂર્યથી મળતા વિટામિનની માત્રા અમારા શરીરમાં પહોંચે છે. 
 
જી હા નિયમિત રૂપથી તડકા લેવાથી તમારા શરીરમાં ક્યારે પણ વિટામિન ડીની કમી નહી થશે. સવારે 15 મિનિટ તડકા બાળકથી લઈને વૃદ્ધ બધાને લેવા જોઈએ.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarat Local Govt. Election Date - 26 મી એપ્રિલે મતદાન, 28 મીએ ગણતરી,આચારસંહિતાનો અમલ શરૂ

વહુએ સસરાના પ્રાઈવેટ પાર્ટ પર કર્યો હુમલો, લોહીની ઉલ્ટીઓ કર્યા બાદ થયુ મોત

સુરતના સચિન GIDC માં લાગી આગ, મોટી જાનહાનિ ટળી

PBKS vs GT: ગુજરાત ટાઇટન્સની શરમજનક હાર: બેટિંગ ફ્લોપ રહી કે બોલિંગ? કોણ છે ગુજરાત ટાઈટન્સ હારનો વિલન ?

PL 2026: IPL ડેબ્યૂ મેચમા જ 22 વર્ષના ઓલરાઉંડરે મચાવ્યુ તોફાન, જાણો કોણ છે કૂપર કોનોલી

વધુ જુઓ..

ધર્મ

Sarangpur Hanuman ji : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

સધી માતા - જાણો માઁ સધી નો ઈતિહાસ અને લોક કથા

Aaj nu panchang- આજનુ પંચાગ - 1 એપ્રિલ

Hanuman Jayanti 2026: હનુમાન જયંતિ પર આ 3 મંત્રોનો કરો જાપ, ધન દોલતની થશે પ્રાપ્તિ અને સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments