rashifal-2026

Constitution of India- ભારતનું બંધારણ

Webdunia
બુધવાર, 26 નવેમ્બર 2025 (08:40 IST)
constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 26મી જાન્યુઆરીને ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
ભારતનું બંધારણ કોણે લખ્યું
29 ઓગસ્ટ, 1949ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ. 

ALSO READ: Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા
ભારતીય બંધારણનો અંતિમ મુસદ્દો રજૂ કરતા પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકર.
 
બંધારણ સભાના સભ્યો ના નામ
14 અને 15 ઓગસ્ટ, 1949 ના રોજ યોજાયેલી ભારતની બંધારણ સભાના મધ્યરાત્રિ સત્ર દરમિયાન શપથ લઈ રહેલા જવાહરલાલ નહેરુ અને અન્ય સભ્યો
 
ALSO READ: માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 6
ભારતનું બંધારણ કેટલા સમયમાં પૂર્ણ થયું હતું ?
ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે સ્વીકાર્યું હતું તે ઘટનાને દર વર્ષે 26 નવેમ્બરે 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે મનાવવામાં આવે છે.
 
બંધારણ નું આમુખ કોણે તૈયાર કર્યું હતું
બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નેહરુએ તૈયાર કર્યું 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી: જમ્મુ અને કાશ્મીર પોલીસે બારામુલ્લામાં બે સંગઠનો સામે તપાસ શરૂ કરી

મહારાષ્ટ્ર: ભિવંડીમાં ભીષણ આગ, સિલાઈ કંપનીઓમાં મુકેલો માલ બળીને થયો ખાખ

T20 World Cup 2026 માં ટીમ ઈન્ડિયાનું આખું શેડ્યુલ, આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાન મેચ, 8 માર્ચે અમદાવાદમાં ફાઈનલ

બ્લિંકિટ કર્મચારીની હત્યા; પાડોશી સાથે ગેરકાયદેસર સંબંધ હતો; રાત્રે ઘરેથી નીકળ્યો... સવારે લાશ મળી

છ મહિના, એક લક્ઝરી હોટેલમાં રૂમ નંબર 322, અને એક નકલી IAS અધિકારી! સત્ય બહાર આવતા જ પોલીસ તરત જ રૂમમાં પહોંચી ગઈ.

વધુ જુઓ..

ધર્મ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

રાત્રે કપડાં કેમ ન ધોવા જોઈએ? ધાર્મિક અને જ્યોતિષીય કારણો જાણો.

Vivah Panchami 2025: વિવાહ પંચમી પર કરો આ 7 ઉપાયો, વૈવાહિક જીવન સુધરશે અને તમારી ઇચ્છાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments