Dharma Sangrah

કલામ .... જે હમેશા કહેતા હતા આગળ વધવું છે તો મોટું વિચારો

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2019 (12:44 IST)
કલામ .... જે હમેશા કહેતા હતા આગળ વધવું છે તો મોટું વિચારો                                                                  
 
            4 શીખામણ 
 
 
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ કહેતા કતા કે એ શિક્ષક છે , અને લોકો એને એવી રીતે જ ઑળખવા જોઈએ. આવું જ થયું શિલાંગના એક કાર્યક્ર્મમાં લેક્ચર આપતા એ બેભાન થઈ ગયા અને એમના વિચારોથી બીજાઓની ધડકન વધારતા કલામની ધડકનો થંભી ગઈ . 
 
એમનું જીવન શીખાવવા માટ અનમોલ દસ્તાવેજથી ઓછું નહી કલામને મિસાઈલમેન બનવાની પ્રેરણા એમના શિક્ષકો સુબ્રમણ્ય્મ અય્યરથી મળી. કલામ જણાવે છે કે એકવાર અય્યરએ પૂછ્યું ચકલી કેવી રીતે ઉડાન ભરે છે? જવાબ નહી મળ્યું . ત્યારે એ મને સમુદ્ર કાંઠે લઈ ગયા અને ઉડવાના વિજ્ઞાન સમજાવ્યા. ત્યારે હું નક્કી કર્યું કે હું ઉડાનમાં કેરિયર બનાવીશ ... 
 
 
 
નવા વિચારો  એ કહેતા હતા કે નવા વિચારની હિમંત કરો હમેશા અશક્યને શોધવાનું સાહસ કરો અને જીતો. માણસ સફળતા પાછ્ળ ભાગે છે પણ એને જ્ઞાન પાછ્ળ ભાગવું જોઈએ. 
 
મોટું વિચારો - નાના વિચાર અપરાધ છે માણસના આગળ વધાવા માટે સપનાઓ વધારે મદદગાર હોય છે. નાના સપના જોવું અપરધ છે. એડિસન હોય કે ન્યૂટન કે આંસ્ટીન સૌએ મોટા સપના જોયા. 
 
 
બુરાઈને નાશ કરો- બાળકોને કહ્યું કે ભ્રષ્ટાચારને ખત્મ કરવાની શરૂઆત ઘરેથી કરો. ફેલ એટલે 
 
Fail -first Attemt in learning એટલે કે એફર્ટ નેવર ડાઈજ 
 
 
સફળતાના ત્રણ રહ્સ્ય - ત્રણ વસ્તુઓ પર હમેશા ધ્યાન આપો. 
 
યોગ્ય નિર્ણય 
યોગ્ય નિર્ણ્ય કેવી રીતે -અનુભવથી 
અનુભવથી કેવી રીતે- ખોટા નિર્ણયથી 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IPL 2026 Points Table: કલકત્તા vs પંજાબ મેચ રદ્દ, છતાં પણ બદલાય ગયું પોઈન્ટ ટેબલ, બે ટીમોનું ન ખુલ્યું ખાતું

ટેસ્ટમાંથી સંન્યાસ લીધા પછી બદલ્યા વિરાટ કોહલીના તેવર, અશ્વિને બતાવ્યું T20 માં કેમ થઈ ગયા છે ખતરનાક

KKR એ ઓક્શનમાં બરબાદ કરી નાખ્યા 25 કરોડ, 26 વર્ષના આ ખેલાડીએ ટીમને આપ્યો ખૂબ મોટો દગો

PM મોદી, અમિત શાહ, CM યોગીથી લઈને મિથુન ચક્રવર્તી સુધી, BJP એ બંગાળમાં ઉતાર્યા 40 સ્ટાર પ્રચારક, જુઓ લીસ્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન: બોલ્યા 'મંગળવાર ઈરાનના અંતની રાત બની શકે છે'

વધુ જુઓ..

ધર્મ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments