Dharma Sangrah

5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (21:29 IST)
5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન 
તાજેતરમાં ઘણા મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર લોકોએ કહ્યુ કે 5G ટેક્નીકના ટેસ્ટિંગના કારણે કોરોના વાયરસ તીવ્રતાથી ફેલાઈ રહ્યો હતો અને કોરોના વાયરસના ઉત્પતિનો પણ કારણ 5G ટેકનીક છે. આ પ્રકારની ખબરો દરેક સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર 5Gની ટેકનીકને લઈને ફેલી રહી છે. તો શુ સાચે 5G ના કારણે થઈ રહી છે મૌત આવો જાણો શું છે. 
 
5 G તકનીતથી સંકળાયેલી આ ખબરો ભ્રામક છે આ અટકળો વિશે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈજેશન એટલે કે ડબ્લ્યૂએચઓએ એક આધિકારિક જાણકારી લોકોની સાથે શેયર કરી છે. તેણે કીધું છે કે કોરોના વાયરસના 
સંક્રમણ તે દેશોમાં પણ છે. જ્યાં અત્યારે સુધી 5 G ની નેટવર્ક ટેસ્ટિંગ સુધી નથી કરાઈ છે અને ન ત્યાં અત્યાર સુધી 5 G નો મોબાઈલ નેટવર્ક સ્થાપિત કરાયુ છે પછી અણ ત્યાં પગ પસારી રહ્યુ છે તેથી 5 G 
કોરોનાથી કોઈ સંબંધ નથી. 
જ્યારે 5 G ની નવી તકનીક પૂર્ણ રીતે કાર્ય કરવા લાગશે ત્યારે સંપૂર્ણ વિશ્વમાં એક જુદો જ વિકાસની લહેર દોડવુ શરૂ કરશે. આ તકનીકના ભારત આવી જવાથી અમારા દેશનો વિકાસ વધુ તીવ્રતાથી થશે. અને 
નવા-નવા રોજગારના અવસર લોકોને પ્રાપ્ત થશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarat Liquor News: મહાત્મા ગાંધીના પોરબંદરમાં છલકાશે જામ, સરકારે હોટલોમાં દારૂના વેચાણને આપી મંજૂરી

chhatrapati shivaji history : શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ

IPL 2026: અભિષેક શર્મા OUT કે NOT OUT? KKR વિરુદ્ધની મેચમાં આઉટ પર થઈ બબાલ, કોચ ડેનિયલ વિટોરી પણ થયા હેરાન

પાકિસ્તાનમાં ફૂટ્યો પેટ્રોલ બોમ્બ, પેટ્રોલનાં ભાવ 137 રૂપિયા અને ડીઝલનાં ભાવમાં 184 રૂપિયાનો વધારો

છત્રપતિ શિવાજી મહારાજની કેટલી પત્નીઓ હતી ? જાણીને રહી જશો હેરાન

વધુ જુઓ..

ધર્મ

Good Friday 2026: ગુડ ફ્રાઈડે પર અપનાવો યીશુ ના સુવિચાર અને મોકલો તમારા મિત્રોને

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર

સોળ સંસ્કાર વિશે માહિતી

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

આગળનો લેખ
Show comments