Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર કબૂલ છે પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી - મોદી

Webdunia
શનિવાર, 19 એપ્રિલ 2014 (18:28 IST)
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિકાની રાજનીતિને નકારતા કહ્યુ કે ચૂંટણીમાં પરાજય સ્વીકાર છે, પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી.
 
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મોદીએ કહ્યુ કે જો તેઓ સત્તામાં આવશો તો જૂના કેસોનો નિકાલ કરીને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર રોકવાની બાબતને પ્રાથમિકતા આપશે. મોદીએ એમ પણ કહ્યુ કે જો તેમના વિરુધ્ધ કોઇ આરોપ લાગશે તો તેઓ તપાસ માટે તૈયાર રહેશે. સાથે જ મોદીએ કહ્યુ કે પરાજયનો સામનો કરવા તૈયાર છું, પણ ધર્મ અને વ્યક્તિત્વ આધારિત રાજનીતિ નહી કરૂ.
 
રાજનીતિમાં અપરાધીકરણ અંગે મોદીએ કહ્યુ કે સરકાર સુપ્રીમ કોર્ટને એક એવુ તંત્ર બનાવવા આગ્રહ કરશે, જેમા સાંસદો, ધારાસભ્યો સામે ચાલી રહેલા કેસોની ઝડપથી સુનાવણી થાય. મોદીએ કહ્યુ કે તેઓ કોઇ સમુદાયને વોટ માટે વિશેષ અપિલ નહી કરે. કેમ કે તેઓને દેશના 125 કરોડ લોકોની એકજૂથમાં વિશ્વાસ છે.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments