Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારાણસીમાં કેજરીવાલને વિરોધના કારણે પોતાનુ ઘર બદલવુ પડ્યુ

Webdunia
શનિવાર, 19 એપ્રિલ 2014 (12:03 IST)
કાશી નગરીમાં આમ આદમી પાર્ટીનો વિરોધ સતત ચાલુ છે. વારાણસીના સંકટમોચન મંદિરથી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરનાર કેજરીવાલના વિરોધને કારણે પોતાની જગ્યા બદલવી પડી. જો કે મંદિરના પ્રમુખ વિશમ્ભર મિશ્રાએ આ વાતથી ઈન્કાર કર્યો છે કે કોઈ પ્રકારના વિરોધ કે દબાણમાં કેજરીવાલને મંદિરના ગેસ્ટ હાઉસ ખાલી કરાવવામાં આવ્યું છે.
 
જો કે, ચૂંટણી પ્રચારને માટે દિલ્હીથી વારાણસી પહોંચેલા અરવિંદ કેજરીવાલે બે – ત્રણ દિવસોને માટે સંકટમોચન મંદિરના ગેસ્ટ હાઉસમાં રોકાવવામાં આવ્યા હતા. મંદિરના પ્રમુખના મુદબ આ સાચું છે કે નહી અહી રહેનાર કોઈ પણ વ્યક્તિને રાજકીય કામકાજ કે ચૂંટણી પ્રચાર કરવાની પરવાનગી નહી આપવામાં આવી શકે. આથી આ વાતને લઈને થોડુંક દબાણ જરૂર હતું.
 
હાલ તો વારણસીમાં કેજરીવાલને માટે એક ઓફિસ બનાવવામાં આવી છે. આ ઓફિસમાં કેજરીવાલને શિફ્ટ કરવામા આવ્યા છે. આ ઓફિસ શિવાજીનગર કોલોનીમાં છે જ્યાં કેજરીવાલ પરિવારની સાથે રહી રહ્યા છે. આ વચ્ચે અરવિંદ કેજરીવાલે કહ્યું કે તે બાબતમાં હાલમાં થયેલા હુમલાની પાછળ ભાજપનો હાથ છે. કેજરીવાલે અહીં કોઈ જનસભાઓને સંબોધન કરતા કહ્યું કે થપ્પડ મારવો કે પથ્થર ફેંકવાની ઘટના પાછળ ભાજપ હતી.
 
મુસ્લિમ મતદારોને મનાવવાના પ્રયત્ન હેઠળ કેજરીવાલે જનસભાઓ દરમ્યાન વધારે મુઝફ્ફરનગરના રમખાણની બાબતમાં વાત કરી. જૈતપુરા વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના 1500થી વધારેના લોકોને સંબોધન કરતા કેજરીવાલે રાજ્યની સમાજવાદી પાર્ટી સરકાર પર ભ્રષ્ટાચારને લઈને હુમલો કર્યો.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments