Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં મોદીની નહી બીજેપીની લહેર - જોશી

Webdunia
સોમવાર, 14 એપ્રિલ 2014 (10:45 IST)
મુરલી મનોહર જોશીએ કહ્યું કે, દેશમાં મોદીની નહીં પરંતુ ભાજપની લહેર છે. અને તેમના કહેવા મુજબ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદી ભાજપના પ્રતિનિધિ માત્ર છે. 
 
ઉપરાંત જોષીએ ગુજરાત મોડલ પર પણ જોશીએ નિશાન સાધતા કહ્યું કે, તે એનડીએનો આદેશ નથી. વારાણસીના સાંસદ અને હાલમાં કાનપુરથી ભાજપના ઉમેદવાર જોશીના કહેવા મુજબ વિકાસના 'ગુજરાત મોડેલ'ને અન્ય રાજ્યોમાં અપનાવવું સંભવ નથી. જોશીએ જશવંત સિંહને બાડમેરથી ટિકિટ ન આપવા બાબતે ઉભા થયેલા વિવાદ અંગે કહ્યું કે, જશવંત પ્રકરણથી પાર્ટી બચી શકી હોત. 
 
આ પહેલા વારાણસીથી મોદીની ઉમેદવારી મામલે તેમની નારાજગી ખુલીને સામે આવી ચૂકી છે. ઘણા પ્રયત્નો પછી જોશી વારાણરાંસીથી તેમની બેઠક ખાલી કરવા તૈયાર થયા હતા. હવે જોશીનું આ નિવેદન નવો વિવાદ ઉભો કરી શકે છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments