Webdunia - Bharat's app for daily news and videos

Install App

જસવંત સિંહ આજે બાડમેરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે !

Webdunia
સોમવાર, 24 માર્ચ 2014 (10:51 IST)
લોકસભા ચૂંટણીમાં બાડમેરની ટીકિટ નહીં મળતા નારાજ ભાજપના વરિષ્ઠ પ્રધાન જસવંત સિંહે હવે બાડમેરથી અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે. અને આજરોજ સમર્થકો સાથે ચર્ચા વિચારણા બાદ તે પોતાની ઉમેદવારી નોંધાવશે. ભાજપના સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર તેમને મનાવવાના પ્રયત્નો હજુ ચાલી રહ્યા છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી કરી કે તેઓ પક્ષ છોડશે કે નહીં. નોંધનીય છેકે જસવંત સિંહના પુત્ર માનવેન્દ્રએ પોતાની તબિયતના કારણો દર્શવી પક્ષમાંથી રજા લઈ લીધી છે.

નારાજ જસવંત સિંહે શું બોલ્યા ?

સિંહે કહ્યું છે કે તેઓ ફર્નીચર નથી જે તેમને એડજસ્ટ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે અગાઉ પક્ષના નેતાઓનું વલણ અહંકાર ભર્યું અને અપમાનજનક હોવાનું ગણાવ્યું હતું. સાથે જ પક્ષ અસલી અને નકલી ભાજપમાં વહેંચાઈ ગઈ છે તથા બહારનાં લોકો પક્ષમાં આવી કબ્જો જમાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જસવંત સિંહને રાજસ્થાનના બાડમેરથી ટિકીટ જોઈતી હતી. પરંતુ ત્યાંથી ન મળતા તેમણે નારજગી દર્શાવી છે.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments