Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૂંટણીપંચે અમિત શાહ પરથી રોક હટાવી

Webdunia
શુક્રવાર, 18 એપ્રિલ 2014 (10:11 IST)
ચૂંટણીપંચે  ગુરૂવારે મોડી રાત્રે ભાજપા નેતા અને યૂપીમાં ચૂંટણી પ્રભારી અમિત શાહ પર જનસભાઓ અને રોડ શો પર લાગેલી રોક હટાવી દીધી. આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવાના પર આયોગે 11 એપ્રિલને અમિત શાહ પર આ રોક હટાવી લીધી. ચૂંટણી પંચે તેમને આગળ આચારસંહિતાનુ પાલન કરવાની સલાહ આપી છે. 
 
ચૂંટણી પંચે આ સંબંધમાં એક પત્ર રજૂ કર્યો છે. જેમા કહેવામાં આવ્યુ છે કે આયોગ શાહની જનસભાઓ, રોડ શો અને રેલીઓ પર વીડિયો રેકોર્ડિંગ દ્વારા ખાસ નજર રાખશે. ચૂંટણી પંચે તેના મુજબ શાહને બીજી તક એ આધાર પર આપવામાં આવી રહી છે કે તેમણે ભવિષ્યમાં આચાર સંહિતાનુ ઉલ્લંઘન ન કરવાની પ્રતિબદ્ધતા બતાવી હતી. જો કે સપા નેતા આઝમ ખા ને કોઈ રાહત નથી આપવામાં આવી. શાહની સાથે આયોગે આઝમની રેલીઓ અને જનસભાઓ પર રોક લગાવી હતી.  

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

Show comments