Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘નમો કે સાથ ચાય પે ચર્ચા' - ૧ ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદીનું અભિયાન

Webdunia
મંગળવાર, 21 જાન્યુઆરી 2014 (11:26 IST)
P.R
મિશન ૨૦૧૪ માટે ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર્ મોદી દેશભરમાં ચા ગોઠડીનું આયોજન કરશે અને તેનો પ્રારંભ ગાંધીનગરથી કરશે. ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તેમની ચા વાળાની છબીને તેમની તાકાતમાં ફેરવી નાખવામાં જોતરાઈ ગયા છે.

આ ચા ગોઠડીમાં પક્ષના તમામ જનપ્રતિનિધિ સામેલ થશે. ૧ ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદીનું આ અભિયાન શરૂ થાય એવી શક્યાતા છે. દેશભરનાં ૩૦૦ સંસદીય મતદારક્ષેત્રમાં અંદાજે ૧૦૦૦ ચાની દુકાનથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. મોદી ઈન્ટનરનેટ અને ડીટીએચના માધ્યતમ થકી ત્યાં બેઠેલા લોકો સાથે જોડાશે.

નરેન્દ્ર મોદી એક દિવસમાં પાંચથી આઠ નુક્કડ સભાઓને પણ સંબોધન કરશે જેનો વિષય ‘નમો કે સાથ ચાય પે ચર્ચા' હશે. આ અભિયાન અંતર્ગત મોદી સામાન્યન મુદ્દાઓ પર જનતા સાથે વ્યારપક ચર્ચા કરશે. આ માટે અત્યાનર સુધીમાં ૩૦૦ જેટલી ચાની દુકાનો સાથે વાતચીત થઈ ગઈ છે. સમાજવાદી પક્ષના નેતા નરેશ અગ્રવાલ અને કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર ચા વાળાની પાર્શ્વભૂમિકાને મામલે મોદીને પહેલા જ આડેહાથ લઈ ચૂક્યા છે. જોકે મોદીની આ પહેલ વિરોધીઓને જડબાતોડ જવાબ હોવાનું માનવામાં આવે છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments