Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર કબૂલ છે પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી - મોદી

Webdunia
શનિવાર, 19 એપ્રિલ 2014 (18:28 IST)
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિકાની રાજનીતિને નકારતા કહ્યુ કે ચૂંટણીમાં પરાજય સ્વીકાર છે, પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી.
 
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મોદીએ કહ્યુ કે જો તેઓ સત્તામાં આવશો તો જૂના કેસોનો નિકાલ કરીને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર રોકવાની બાબતને પ્રાથમિકતા આપશે. મોદીએ એમ પણ કહ્યુ કે જો તેમના વિરુધ્ધ કોઇ આરોપ લાગશે તો તેઓ તપાસ માટે તૈયાર રહેશે. સાથે જ મોદીએ કહ્યુ કે પરાજયનો સામનો કરવા તૈયાર છું, પણ ધર્મ અને વ્યક્તિત્વ આધારિત રાજનીતિ નહી કરૂ.
 
રાજનીતિમાં અપરાધીકરણ અંગે મોદીએ કહ્યુ કે સરકાર સુપ્રીમ કોર્ટને એક એવુ તંત્ર બનાવવા આગ્રહ કરશે, જેમા સાંસદો, ધારાસભ્યો સામે ચાલી રહેલા કેસોની ઝડપથી સુનાવણી થાય. મોદીએ કહ્યુ કે તેઓ કોઇ સમુદાયને વોટ માટે વિશેષ અપિલ નહી કરે. કેમ કે તેઓને દેશના 125 કરોડ લોકોની એકજૂથમાં વિશ્વાસ છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments