Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકો જ નહીં આખલા પણ તેમનાથી નારાજ છે - મોદીનો મુલાયમ પર કટાક્ષ

Webdunia
મંગળવાર, 15 એપ્રિલ 2014 (09:50 IST)

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશનાં લખીમપુર ખીરીમાં વિરોધીઓ પર નિશાન તાક્યુ. મોદીએ ન માત્ર મુલાયમ સિંહ પણ રાહુલ અને સોનિયા ગાંધીને પર પ્રહાર કર્યા.
 

મુલાયમ સિંહ પર કટાક્ષ કરતા મોદીએ કહ્યુ કે નેતાજી હેલિકૉપ્ટર દ્વારા આવ્યા. પણ એક આખલાએ તેમને નીચે ન ઉતરવા દીધા. અહીયાનાં લોકો જ નહીં, પણ આખલા પણ તેમનાથી નારાજ છે. અને ફરી એક વાર ગુજરાત દ્વારા યુપીને આપવામાં આવેલા સિંહનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યુ કે આટલા મોટા નેતા થઇને તમે આખલાને સંભાળી નથી શકતા તો મારા ગુજરાતથી આવેલા સિંહને કેવી રીતે સંભાળશો ? નોંધનીય છે કે તાજેતરમાં એક રેલીમાં મુલાયમની રેલીમાં આખલો ઘૂસી આવતા દોડધામ મચી હતી.

આજે આંબેડકર જંયતીનાં દિવસે સભા સંબોંધતા મોદીએ કહ્યુ કે આમના રાજમાં દર મહિને 13 દલીતોની હત્યા થાય છે. 6 નું અપહરણ થાય છે. 21 દલિત મહિલા પર બળાત્કાર થાય છે. અને 5 દલિતોનાં ઘરમાં આગ લગાવવામાં આવે છે.

રાહુલ ગાંધી પર નિશાન તાકતા મોદીએ કહ્યુ કે શહજાદા દિવસ-રાત ડૉ.આંબેડકરનું અપમાન કરે છે. એક જ પરિવારનાં 3 લોકોને ભારત રત્ન મળ્યો. કોંગ્રેસ પાર્ટીની સરકારે બાબા સાહેબને ભારત રત્ન ન આપ્યો. તેમની મૃત્યુનાં 40 વર્ષ બાદ જ્યારે ભાજપનાં સમર્થનવાળી સરકાર આવી ત્યારે આ સન્માન તેમને મળ્યુ. મોદીએ કહ્યુ કે જો બાબા સાહેબ ન હોત તો મારા જેવો વ્યક્તિ આજે આ સ્તર પર ન પહોંચી શક્યો હોત.
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments