Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની લહેર નથી, મીડિયાની ઉપજ છે - મનમોહન સિંહ

Webdunia
ગુરુવાર, 24 એપ્રિલ 2014 (15:03 IST)

વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે કહ્યુ કે દેશમાં મોદીની લહેર નથી, અને જે મોદી લહેર બતાવાઇ રહી છે, તે મીડિયાની ઉપજ છે. દિસપુર સરકારી વિદ્યાલયમાં પત્ની ગુરશરણ કૌર સાથે મતદાન કર્યા બાદ મનમોહન સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે મારુ માનવુ છે કે મોદીની કોઇ લહેર નથી.

ડૉ.સિંહે કહ્યુ કે આ મીડિયાની ઉપજ છે, દેશમાં મોદીની કોઇ લહેર નથી. એક પ્રશ્નનાં ઉત્તરમાં તેમણે કહ્યુ કે મારુ માનવુ છે કે કોંગ્રેસ આધાર મજબૂત છે. 16 મે સુધી પરિણામની રાહ જુઓ. અમે બહુમતિથી જીતીશું. સાથે જ ડૉ.સિંહે નાગરિકોને મતદાન કરવાની અપિલ કરી. નોંધનીય છે ડૉ.સિંહ 1991થી રાજ્યસભામાં અસમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments