Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસલમાન મોદી કરતા રાજનાથને વધુ સ્વીકારે છે - શિયા ધર્મગુરૂ કલ્બે જવ્વાદ

Webdunia
બુધવાર, 16 એપ્રિલ 2014 (13:01 IST)
શિયા ધર્મુગુરૂ કલ્બે જવ્વાદનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેનાથી ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. ધર્મગુરૂ કલ્બે જવ્વાદે કહ્યું છે કે મોદીને લઈને મુસ્લિમોના અંદર હજી પણ શંકા બનેલી છે. જવ્વાદનું કહેવું છે. કે મુસલમાન મોદી કરતા રાજનાથનો વધાકે સ્વીકાર કરે છે. જેમ તેઓ અટલજીનો કરતા હતા.
 
ધર્મગુરૂ કલ્બે જવ્વાદે કહ્યું કે મુસલમાનોમાં મોદીને લઈને હજી પણ ભય બનેલો છે. આ કારણથી જ મુસલમાનો ભાજપથી અંતર બનાયેલું રાખે છે. તેમણે કહ્યું કે મુસલમાન મોદી કરતા રાજનાથ પર વિશ્વાસ કરે છે જેમ ક્યારેક વાજપેયી પર કરતા હતા.
 
ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે કાલે શિયા ધર્મગુરૂ કલ્બે જવ્વાદ અને સુન્ની ધર્મગુરૂ ફિરંગી મહલીની સાથે મુલાકાત કરી હતી. જેથી પાર્ટીને તેમનું સમર્થન હાંસલ થઈ શકે. મુલાકાત પછી જ્યાં મુસ્લિમ ધર્મગુરૂઓએ રાજનાથનની મુલાકાત કરી ત્યાં વિરોધ પક્ષ હુમલો કર્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા જ્યારે સોનિયાએ મુસ્લિમ નેતા ઈમામ બુખારી સહિત કેટલાક મુસ્લિમ નેતાઓની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ઈમામ બુખારીએ મુસલમાનોની સાથે કોંગ્રેસને મત આપવાની પણ અપીલ કરી હતી. આ મુલાકાત પછી ભાજપના કોંગ્રેસ પર ધર્મની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. મુસ્લિમ ધર્મગુરૂઓથી રાજનાથ સિંહની મુલાકાત પર સમાજવાદી પાર્ટીએ કડક પ્રતિક્રિયા આપી. એસપી નેતા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે તેઓ મતના લાલચમાં ભાજપ કંઈ પણ કરી શકે છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments