Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલા ગુરૂને રોક્યો હવે શિષ્યનો વારો છે - લાલૂ યાદવ

Webdunia
ગુરુવાર, 8 મે 2014 (14:34 IST)
આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે ગુરૂવારે એક ટ્વિટ કરી ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી સમયે સોશિયલ મીડિયા પર આવેલા લાલૂ પ્રસાદે વારાણસીમાં મોદીની રેલીઓને અડવાણીની રથયાત્રા સાથે સરખાવતા પોતાના અંદાજમાં ટ્વીટ કર્યુ. 
 
લાલુએ ટ્વીટ માત્ર બે શબ્દોમાં કર્યુ પણ તેનો મતલબ ઘણો લાંબો છે. લાલૂએ ટ્વિટમાં લખ્યુ કે પહેલે ગુરૂ કો રોકા થા અબ ચેલે કી બારી હૈ. 
 
એનો મતલબ છે કે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીની રથયાત્રા 1991માં લાલૂ પ્રસાદે રોકી હતી અને તેમને આજે કરાયેલ ટ્વીટ મુજબ હવે મોદીનો વારો છે. 
 
ઉલ્લેખનીય છે કે બુધવારે પશ્ચિમ બંગાળ ખાતે ભાજપની યોજાયેલી એક રેલીમાં મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસે લાલૂ પ્રસાદને પોતાની સાથે લેવા માટે જેલની બહાર કાઢ્યા છે. જેને મોદીએ પાપ સમાન ગણાવ્યુ હતુ. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments