Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૂંટણી પંચ કોઈ નેતા કે પક્ષથી ગભરાતુ નથી - વી.એસ.સંપત

Webdunia
ગુરુવાર, 8 મે 2014 (18:09 IST)
. વારાણસીના બેનિયાબાગમાં બીજેપીના પીએમ કેંડીડેટ નરેન્દ્ર મોદીની રેલીને મંજૂરી ન આપવાને યોગ્ય બતાવતા ચૂંટણી પંચે કહ્યુ કે તે કોઈ રાજનીતિક દળ કે નેતાથી ગભરાવવાનું નથી. પંચે વરિષ્ઠ નેતાઓને સલાહ આપી કે ચૂંટણી પંચનો ઉલ્લેખ કરતી વખતે તેઓ સમય પરિપક્વતા બતાવે. 
 
બીજેપીની ફરિયાદ પર ચૂંટણી પંચે પ્રેસ કોંફરેંસ કરી બતાવી કે આયોગ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. મુખ્ય ચૂંટણી પ્રમુખ વી એસ સંપતે કહ્યુ કે તેમણે બીજેપીના આરોપોનું સંજ્ઞાન લખ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. 
 
વારાણસીના રિટર્નિગ ઓફિસરની ટ્રાસફરની બીજેપીની માંગ પર મુખ્ય ચૂંટણી પ્રમુખે કહ્યુ કે નાની નાની ફરિયાદો પર ઓફિસરોના ટ્રાસફર નથી થઈ શકતા. આવુ ત્યારે જ શક્ય છે જ્યારે ચૂંટણી પંચને લાગે કે સ્વતંત્ર ચૂંટણી માટે તેની જરૂર છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments