Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુમાર વિશ્વાસ જેવા વ્યક્તિ પાસે સન્માનની આશા ન રાખી શકાય - સ્મૃતિ ઈરાની

Webdunia
બુધવાર, 2 એપ્રિલ 2014 (11:22 IST)
P.R
અમેઠી બેઠક પરથી ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ આપનાં ઉમેદવાર કુમાર વિશ્વાસની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યુ કે કુમાર વિશ્વાસ જેવા વ્યક્તિ પાસેથી મહિલાઓ માટે સન્માનજનક ટિપ્પણીની અપેક્ષા ન રાખી શકાય. સ્મૃતિ ઇરાનીને ભાજપે રાહુલ ગાંધી વિરુધ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અને આપ પાર્ટી તરફથી કુમાર વિશ્વાસ મેદાનમાં છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કુમાર વિશ્વાસે સ્મૃતિ ઇરાનીને ટિકીટ મળતા ટિપ્પણી કરી હતી કે ઇરાની આવે કે પાકિસ્તાની તેમને કોઇ ફેર નથી પડતો.

સ્મૃતિને પોતાની ઉમેદવારી અંગે કહ્યુ કે પાર્ટીએ મને અમેઠી બેઠક પરથી ઉતારવાનો નિર્ણય કર્યો છે, જેનું હું સન્માન કરુ છું. રાહુલ ગાંધી સાથે મુકાબલા અંગે સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે રાહુલ સંસદમાં માત્ર 2 વાર બોલ્યા છે. જ્યારે મે સંસદની 68 ચર્ચામાં ભાગ લીધો છે.

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments