Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહના નિવેદન વિરુદ્ધ ફરિયાદ, ધરપકડની માંગ

Webdunia
સોમવાર, 5 મે 2014 (13:08 IST)
. ભાજપા મહાસચિવ અને યૂપીના પ્રભારી અમિત શાહે આઝમગઢને આતંકવાદીઓનુ ગઢ બતાવીને નવો વિવાદ ઉભો કરી દીધો છે  શાહે રવિવારે આઝમગઢ સીટ પરથી ભાજપા ઉમેદવાર રમાકાંત યાદવના સમર્થન માટે ચૂંટણી સભા દરમિયાન આ ટિપ્પણી કરી. 
 
અમિત શાહે રેલીમાં કહ્યુ હતુ કે  મુલાયમે એક ફતવો રજૂ કર્યો છે. આતંકવાદીઓને છોડવાનો. વોટ બેંકને રાજનીતિથી નેતાજી દેશને જ ન વેચી નાખે. જે સરકાર દેશમાં આતંક મચાવનારને છોડી દે એ સરકારને ઉખાડીને ફેંકી દો.  આતંકવાદીઓએ આઝમગઢથી જઈને ગુજરાતમાં ધમાકા કર્યા. કેવી સરકાર છે યૂપીમાં. જેણે વીરોની ભૂમિક આઝમગઢને આતંકવાદીઓનો અડ્ડો બનાવી દીધો. સરકાર જો આતંકવાદીઓને છોડવાનુ કામ કરશે તો ધમાકા જ ધમાકા થશે.  
 
અમિત શાહની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સપા નેતા સીપી નેતાએ કહ્યુ કે ચૂટણી પંચે તેમની આ ટિપ્પણીને લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. રાયે કહ્યુ કે અમિત શાહની ટિપ્પણી આઝમગઢની ધરતીનું અપમાન છે. ભાજપ સાંપ્રદાયિક્તા ફેલાવીને ચૂંટણી જીતવા માંગે છે.  સપાએ ચૂંટણી પંચને ભાજપના નેતા અમિત શાહની સામે આ વિવાદાસ્પદ નિવેદન બદલ ફરિયાદ કરી છે.  

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments