Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરેક મનોકામના પૂરી કરે છે શ્રી ગણેશ

Webdunia
ઘાર્મિક માન્યતા મુજબ હિન્દૂ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન રાખે છે. બધા દેવતારોમાં તેમની પૂજા-અર્ચના સર્વપ્રથમ કરવામાં આવે છે. શ્રી ગણેશજી વિઘ્ન વિનાયક છે. ભાદ્રપદ શુક્લ ચતુર્થીને મધ્યાહ્નના સમયે ગણેશજીનો જન્મ થયો હતો.

શ્રી ગણેશ શિવ અને પાર્વતીનો બીજો પુત્ર છે. ભગવાન ગણેશનુ સ્વરૂપ ખૂબ જ મનોહર અને મંગલદાયક છે. તેઓ એકદંત અને ચતુર્બાહુ છે. પોતાના ચારે હાથોમાં ક્રમશ: પાશ, અંકુશ, મોદકપાત્ર અને વરમુદ્રા ધારણ કરે છે.

તેઓ રક્તવર્ણ, લ્મ્મ્બોદર, શૂર્પકર્ણ અને પીતવસ્ત્રધારી છે. તેઓ રક્ત ચંદન ધારણ કરે છે અને તેમને રક્તવર્ણ પુષ્પ વધુ પ્રિય છે. તેઓ પોતાના ઉપાસકો પર તરત જ પ્રસન્ન થઈને તેમની બધી મનોકામના પૂરી કરે છે. તેઓ પંથક પૂજ્ય, વર્ણોના ઈશ, સ્વસ્તિક રૂપ અને પ્રણવ સ્વરૂપ છે.

ભગવાન શ્રી ગણેશના 16 નામ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ નામોના પાઠ અથવા શ્રવણ કરવાથી વિદ્યારંભ, વિવાહ, ગૃહ-નગરોમાં પ્રવેશ અને ગૃહ-નગરમાં યાત્રામાં કોઈ વિધ્ન નથી આવતુ.

1. સુમુદ 2. એકદંત 3. કપિ લ, 4. ગજકર્ણક 5. લંબોધર 6, વિકટ 7. વિધ્નનાશક 8. વિનાયક 9. ધૂમકેતુ 10. ગણાધ્યક્ષ 11. ભાલચંદ્ર 12. વિધ્નરાજ 13. દૈમાતુર 14. ગણાધિપ 15. હેરમ્બ 16. ગજાનન

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments