Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Utsav 2023 - ગણેશજીને જ દૂર્વા શા માટે પ્રિય છે?

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2023 (15:42 IST)
Ganesh Utsav 2023 - અમે બધા જાણી છે કે શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે. આખેર શ્રી ગણેશને શા માટે દૂર્વા પ્રિય છે. તેના પાછળની સ્ટોરી છે. શા માટે તેની 21 ગાંઠ જ શ્રી ગણેશને ચઢાવવામાં આવે છે.
 
એક પૌરાણિક કથા મુજબ પ્રાચીનકાળમાં અનલાસિર નામનો એક દાનવ હતું. તેના કોપથી સ્વર્ગ અને ધરતી પર ત્રાહિ-ત્રાહિ મચી હતી. અનલાસુર એક એવુ દાનવ હતું જે મુનિ-ઋષિયો અને સાધારણ માણસને જિંદા નિગળી જતુ હતુ. આ દાનવના અત્યાચારથી ત્રસ્ત થઈ ઈંદ્ર સાથે બધા દેવી-દેવતા ઋષિ-મુનિ ભગવાન મહાદેવથી પ્રાર્થના કરવા પહોંચ્યા અને બધા મહાદેવથી આ પ્રાર્થના કરી કે તે અનલાસુરના આતંકને ખત્મ કરીએ.
ત્યારે મહાદેવએ બધા દેવી-દેવતાઓ અને મુનિ ઋષિયોની પ્રાર્થના સાંભળી તેનાથી કહ્યુ કે દેત્ય અનલાસુરનો નાશ માત્ર શ્રીગણેશ જ કરી શકે છે. પછી બધાની પ્રાર્થના પર શ્રી ગણેશએ અનલાસુરને નિગળી લીધું. ત્યારે ગણેશના પેટમાં બળતરા થવા લાગી.
 
આ પરેશાની માટે ઘણા પ્રકારના ઉપાય કર્યા પછી પણ જ્યારે ગણેશજીના પેટના બળતરા શાંત નહી થયા. ત્યારે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવીને શ્રીગણેશને ખાવા માટે આપી. આ દૂર્વા શ્રી ગણેશએ ગ્રહણ કરી. ત્યારે તેમના પેટના બળતરા શાંત થયા. એવું માનવું છે કે શ્રીગણેશને દૂર્વા ચઢાવવાની પરંપરા ત્યારેથી શરૂ થઈ.

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments