Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુખ-સમૃદ્ધિ માટે ભગવાન ગણેશના વિસર્જનથી પહેલા કરવુ આ 4 અચૂક ઉપાય

Webdunia
ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (15:50 IST)
આર્થિક લાભ માટે- ભગવાન ગણેશના વિસર્જનથી પહેલા ગણપતિ બપ્પાને ગોળ અને ગાયના ઘીથી બનેલુ ભોગ અર્પિત કરવું. તેનાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે . તેનાથી દરિદ્રતા દૂર થાય છે. ધન લાભ માટે નવા અવસર મળે છે. 
 
બગડેલા કામ બનાવવા માટે- ઘણી વાર એવુ હોય છે કે મેહનત પછી પણ વ્યક્તિને કાર્યમાં સફળતા નથી મળતી. એવુ વાસ્તુ દોષ અને ગ્રહ દોષના કારણે પણ હોઈ શકે છે. તેથી તમે ગણપતિ બપ્પાને ચાર નારિયેળની માળા અર્પિત કરી શકો છો. તે પછી જય ગણેશ કાટો ક્લેશના મંત્રનો જાપ કરી શકો છો. 
 
મનપસંદ વર માટે- લગ્નમાં આવી રહી રૂકાવટ દૂર કરવા અને મનપસંદ વર મેળવવા માટે તમે ગુરૂવારે પણ આ ઉપાય કરી શકો છો. તેના માટે હળદર અને સિંદૂરને મિક્સ કરી ગુરૂવારે ભગવાન ગણેશના ચરણોમાં અર્પિત કરવું. 
 
વાણી દોષ દૂર કરવાના ઉપાયઃ કુંડળીમાં બુધ નબળો હોય ત્યારે વાણી સંબંધિત સમસ્યાઓ આવે છે. જેમ કે સ્ટટરિંગ, સ્ટટરિંગ, સ્ટટરિંગ, ઓછી બુદ્ધિ, તર્ક શક્તિનો અભાવ વગેરે. આને દૂર કરવા માટે, અનંત ચતુર્દશી પર, ગણેશ વિસર્જન પહેલા, ગણપતિ બાપ્પાને કેળાની માળા ચઢાવો. આનાથી બુધ ગ્રહ બળવાન બનશે અને શુભ ફળ આપશે. 

સંબંધિત સમાચાર

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments