Festival Posters

Ganesh Utsav 2023 - ગણેશજીને જ દૂર્વા શા માટે પ્રિય છે?

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2023 (15:42 IST)
Ganesh Utsav 2023 - અમે બધા જાણી છે કે શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે. આખેર શ્રી ગણેશને શા માટે દૂર્વા પ્રિય છે. તેના પાછળની સ્ટોરી છે. શા માટે તેની 21 ગાંઠ જ શ્રી ગણેશને ચઢાવવામાં આવે છે.
 
એક પૌરાણિક કથા મુજબ પ્રાચીનકાળમાં અનલાસિર નામનો એક દાનવ હતું. તેના કોપથી સ્વર્ગ અને ધરતી પર ત્રાહિ-ત્રાહિ મચી હતી. અનલાસુર એક એવુ દાનવ હતું જે મુનિ-ઋષિયો અને સાધારણ માણસને જિંદા નિગળી જતુ હતુ. આ દાનવના અત્યાચારથી ત્રસ્ત થઈ ઈંદ્ર સાથે બધા દેવી-દેવતા ઋષિ-મુનિ ભગવાન મહાદેવથી પ્રાર્થના કરવા પહોંચ્યા અને બધા મહાદેવથી આ પ્રાર્થના કરી કે તે અનલાસુરના આતંકને ખત્મ કરીએ.
ત્યારે મહાદેવએ બધા દેવી-દેવતાઓ અને મુનિ ઋષિયોની પ્રાર્થના સાંભળી તેનાથી કહ્યુ કે દેત્ય અનલાસુરનો નાશ માત્ર શ્રીગણેશ જ કરી શકે છે. પછી બધાની પ્રાર્થના પર શ્રી ગણેશએ અનલાસુરને નિગળી લીધું. ત્યારે ગણેશના પેટમાં બળતરા થવા લાગી.
 
આ પરેશાની માટે ઘણા પ્રકારના ઉપાય કર્યા પછી પણ જ્યારે ગણેશજીના પેટના બળતરા શાંત નહી થયા. ત્યારે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવીને શ્રીગણેશને ખાવા માટે આપી. આ દૂર્વા શ્રી ગણેશએ ગ્રહણ કરી. ત્યારે તેમના પેટના બળતરા શાંત થયા. એવું માનવું છે કે શ્રીગણેશને દૂર્વા ચઢાવવાની પરંપરા ત્યારેથી શરૂ થઈ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments