Dharma Sangrah

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Webdunia
શનિવાર, 7 સપ્ટેમ્બર 2024 (00:27 IST)
ganesh chaturthi wishes
1  ગણપતિ બાપ્પા મોરયા, 
રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા, 
દીન દુખીયોના ભાગ્ય વિધાતા 
જય ગણપતિ દેવા 
ગણેશ ચતુર્થીની શુભેચ્છા 
Ganesh Chaturthi Wishes
2 એક, બે, ત્રણ, ચાર, 
ગણપતિની જય જય કાર 
પાંચ, છ, સાત, આઠ,
 ગણપતિ અમારી સાથે 
 ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.
Ganesh Chaturthi Wishes
3  દરેક શુભ કાર્યમાં હું 
સૌથી પહેલા તમારી પૂજા કરું છું, 
તમારા કોઈ શુભ કામ ન થાય 
મારી વિનંતી સાંભળો,
હેપી ગણેશ ચતુર્થી 
Ganesh Chaturthi Wishes
4 ગણપતિ બાપ્પા મોર્યા, 
તમે રિદ્ધિ-સિદ્ધિના દાતા, 
દિન દુખીયોના ભાગ્ય વિધાતા 
 જય ગણપતિ દેવા. 
 ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.
Ganesh Chaturthi Wishes
5 આવતા ખૂબ ધૂમથી ગણપતિ જી 
જતા ખૂબ ધૂમથી ગણપતિ જી 
સૌથી પહેલા આવીને 
અમારા દિલમાં વસી જતા ગણપતિ જી 
ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.
 
Ganesh Chaturthi Wishes
6 નવા કાર્યની શરૂઆત સારી રહે, 
દરેક મનોકામના સાકાર થાય, 
ભગવાન ગણેશ તમારા મનમાં વાસ કરે, 
ગણેશ ચતુર્થી પર તમારા 
પ્રિયજનો તમારી સાથે રહે. 
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.  
Ganesh Chaturthi Wishes
 
7 ભક્તિ ગણપતિ. શક્તિ ગણપતિ 
સિદ્દી ગણપતિ લક્ષ્મી ગણપતિ 
મહા ગણપતિ દેવોમા શ્રેષ્ઠ મારા ગણપતિ 
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.
Ganesh Chaturthi Wishes
8. દેવા હો દેવા ગણપતિ દેવા 
તુમસે બઢકર કૌન 
દેવા તુમસે બઢકર કોન 
ઔર હમારે ભક્તજનો મે 
હમ સે બઢકર કોન 
Happy Ganesh Chaturthi 2024 
Ganesh Chaturthi Wishes

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments