Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી 2019 - શ્રીગણેશને ચઢાવો ઘી અને ગોળનો નૈવેદ્ય, ધનની સમસ્યા થશે દૂર

ગણેશ ચતુર્થી
Webdunia
શનિવાર, 17 ઑગસ્ટ 2019 (11:36 IST)
આપ સૌ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની મૂર્તિ ઘરમાં લાવો છો અને માનતા મુજબ કોઈપણ દિવસે કે અંતિમ દિવસે તેનુ વિસર્જન કરો છો. આ દિવસો દરમિયાન કેટલક ઉપાય કરી આપ ગણેશજીની વિશેષ કૃપા મેળવી શકો છો. 
 
ગણેશ ચતુર્થીના ઉપાય 
 
1. કોઈ ગણેશ મંદિરમાં દર્શન કર્યા પછી ગરીબોને કપડા, ફળ અનાજ વગેરેનુ દાન કરો. દાન કરવાથી શ્રીગણેશ પોતાના ભક્તોથી પ્રસન્ન થાય છે. 
 
2  ધન પ્રાપ્તિ માટે તમે સવારે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન શ્રીગણેશને ધુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો. પછી તે ઘી અને ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યા દૂર થઈ જશે. 
3. કાર્ય સિદ્ધિ માટે બ્રાહ્મણ પૂજા કરીને ગોળ, આખા ધાણા, ઘી વગેરે દાન કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. 
4. ગોળમાં દુર્વા લગાવીને બળદને ખવડાવવથી રોકાયેલુ ધન પ્રાપ્ત થાય છે. 
5. ગણેશ ચતુર્થી દરમિયાન આપ જેટલા દિવસ ગણેશજી બેસાડો એટલા દિવસ દરમિયાન ગણેશજીને દુર્વા, મોદક, ગોળ ફળ માવા મિઠ્ઠાન્ન વગેરે અર્પણ કરો. આવુ કરવાથી ભગવાન ગણેશ બધી મનોકામના પૂરી કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

આ 5 સ્ટેપમાં ઘરે જ બનાવો યાખની ચિકન પુલાવ

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments