Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી 2021 મુહુર્ત - ગણેશ સ્થાપના શુભ મુહુર્ત

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (10:50 IST)
ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે. 
 
જ્યોતિષાચાર્યના મુજબ ભગવન ગણેશની કૃપાથી સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. માન્યતા છે કે ગણેશ ચતુર્થીના દિવસે વ્યક્રિને કાળા અને ભૂરા રંગના વસ્ત્ર ધારન નહી કરવા જોઈએ. આ દિવસે લાલ કે પીળા રંગના વસ્ત્ર પહેરવુ શુભ હોય છે. 
 
ગણેશ ચતુર્થી પૂજાનુ શુભ મુહૂર્ત બપોરે 12.17 વાગીને શરૂ થઈને રાત્રે 10 વાગ્યા સુધી રહેશે.  આ ઉપરાંતના અન્ય મુહુર્ત નીચે પ્રમાણે છે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments