Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh chaturthi 2023- ગણેશ ચતુર્થી ક્યારે છે

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (16:41 IST)
Ganesh chaturthi 2023- ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.  
 
માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને સિંહ રાશિમાં સોમવારે મધ્યાહન કાળ દરમિયાન થયો હતો. તેથી જ આને મુખ્ય ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી તરીકે ગણવામાં આવે છે. તેને કલંક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક પ્રદેશોમાં લોકો તેને દંડ ચોથ તરીકે પણ ઓળખે છે.
 
ગણેશ ચતુર્થી 2023 તારીખ અને મુહૂર્ત
19 સપ્ટેમ્બર, 2023 (મંગળવાર)
11:01:23 to 13:28:15સમયગાળો :2 કલાક 26 મિનિટ

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments