Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી 2018 - ધન મેળવવાની ઈચ્છા છે તો આ રંગના ગણપતિની કરો પૂજા

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (15:41 IST)
- જુદા જુદા પ્રકારની મનોકામના પૂરી કરવા માટે ગણપતિના અનેક ઉપાયો બતાવ્યા છે. 
-  જો તમને તમારા દુશ્મનોને રોકવા છે તો ફરી ગણેશ ભગવાનને પીળી ક્રાંતિવાળા સ્વરૂપનુ ધ્યાન ક્રવુ પડશે.  
-  કોઈને તમારા વશમાં કરવાછે તો તેમના અરુણ કાંતિમય સ્વરૂપનુ મનમાંને મનમાં જ ધ્યાન કરો. 
. કોઈના મનમાં તમારા માટે પ્રેમ જગાડવો છે તો લાલ રંગવાળા ગણેશજીનુ ધ્યાન કરો. 
- બળવાન વગેરે થવા માટે પણ આ રૂપનુ ધ્યાન કરો. 
- જેમને ધન મેળવવાની ઈચ્છા હોય તેમને લીલા રંગના શ્રીગણેશની પૂજા કરવી જોઈએ. 
-  જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે તેમને સફેદ રંગના ગણપતિની પૂજા કરવી જોઈએ. 
 
ઉપરોક્ત સર્વ કાર્યોમાં સંપૂર્ણ સફળતા ત્યારે જ મળશે જ્યારે તમે ત્રણેય સમય ગણપતિનું ધ્યાન અને જાપ કરશો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments