Festival Posters

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (15:39 IST)
Dharo Atham 2024 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે.  કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે,  આ દિવસે ધરો કે દૂર્વાની પૂજા કરે છે. આ દિવસે માતાઓ પોતાની સંતાન માટે આ વ્રત રાખે છે, આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે.

Also Read ધરો આઠમની વિધિ અને વ્રતકથા

ધરો આઠમ 2024 
આ વર્ષે ભાદરવા સુદ આઠમ 11  સપ્ટેમ્બર  2024 ના રોજ ઉજવાશે.  
શુભ મુહુર્ત - 01:35 થી 06:34 વાગ્યે  સાંજે
સમય  - 04 કલાક 59 મિનિટ 
 
અષ્ટમી તિથિ શરૂ   -   સપ્ટેમબર 11, 2024 ના રોજ 06 :35 વાગે 
અષ્ટમી તિથિ સમાપ્ત  -  સપ્ટેમબર 11, 2024  ના રોજ બપોરે 12:17
 
Dharo Atham 2024

ધરો આઠમના દિવસે  સૂર્યદેવની ઉપાસના કરવાથી રોગો, દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. સૂર્ય ભગવાનની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય એ છે કે, દરરોજ સ્નાન કર્યા પછી, તમારે નિયમ અનુસાર તેમને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાય તમારી કુંડળીમાં સૂર્યની અસરને પણ સુધારશે. પાણી અર્પણ કર્યા પછી, તમે સૂર્ય ચાલીસાનો પાઠ કરી શકો છો અથવા તેમની આરતી કરી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments