Festival Posters

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની આ રંગની મૂર્તિની કરવી સ્થાપના, દરેક ઈચ્છ થશે પૂરી

Webdunia
બુધવાર, 30 ઑગસ્ટ 2023 (17:42 IST)
Ganesh Murti Vastu Rule: દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ વર્ષે  19 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે  ગણપતિ આપણા  ઘરમાં પધારશે. આ દિવસે ગણપતિજી પૂરા વિધિ-વિધાનની સાથે તેમની પૂજા કરાશે. ગણપતિની ઘરમાં સ્થાપના કરવાથી પહેલા કેટલીક વાતોનો ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. વાસ્તુ શાસ્રમાં ગણેશ સ્થાપના અને પૂજાના કેટલાક નિયમ જણાવ્યા છે. આ નિયમોના પાલન કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જશે. 
 
વાસ્તુમાં જણાવ્યા છે ગણેશ સ્થાપનાના નિયમ 
શાસ્ત્રો મુજુઅબ ઘરમાં ગણેશ સ્થાપનાને લઈને ઘણા નિયમ જણાવ્યા છે. તેમાં તેની મૂર્તિના સ્વરૂપથી લઈને તેની ડિઝાઈન, રંગ, સૂંઢનો  આકાર અને દિશાના વિશે જણાવ્યુ છે. ગણેશ પૂજામાં આ વાતોનો ધ્યાન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિના અને ધન-વૈભવની કમી થતી નથી. 
 
ધન પ્રાપ્તિ માટે ગુલાબી રંગના ગણેશજીની પૂજા કરવી 
ઉલ્લેખનીય છે કે ગણેશ ભગવાન પ્રથમ પૂજ્ય ગણાય છે. કોઈ પણ પૂજા પાઠમાં સૌથી પહેલા તેમની આરાધના થાય છે. તે સિવાય ધન પ્રાપ્તિ માટે પણ ગણેશજીની પૂજા કરાય છે. તેથી આર્થિક વૈભવની પ્રાપ્તિ માટે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાય છે. તેના માટે તમે ઘરમાં ગુલાબી રંગના ગણેશજી લાવી શકો છો. 
 
સફેદ ગણેશજી હોય છે ખૂબ પવિત્ર 
જો તમે ઘરમાં સુખ- સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છો છો તો તમારે ઘરમાં સફેદ રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. વાસ્તુ મુજબ, સફેદ રંગના ગણપતિ ખૂબ પવિત્ર ગણાય છે. તેથી ઘરમાં સફેદ રંગના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાથી શાંતિ બની રહે છે. 
 
સંકટ હર્તા ગણપતિ 
તે સિવાય ગણેશજીની પૂજા કરવાથી જૂના અટકેલા કામ પણ પૂર્ણ થઈ જાય છે. જો તમારુ  કોઈ કામ અટકી ગયુ  છે કે કોઈ બીજી પરેશાની છે તો ઘરમાં સિંદૂરી રંગના ગણેશની સ્થાપના કરવી જોઈએ. ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની દરરોજ પૂજા કરવાથી તમારા ઘણા બધા સંકટ દૂર થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

વધુ જુઓ..

નવીનતમ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

આગળનો લેખ
Show comments