Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારા મિત્રો મારા પુસ્તકો

કલ્યાણી દેશમુખ
N.D
મારા પ્રિય મિત્રો મારા પુસ્તકો છે
જેમણે મારા જીવ નને જ્ઞા નથી ભર્ય ુ છે

હું હત ી એક ખાલી ખોખું
તેમણે મગજ મારું વિવિધતાથી ભર્યુ છે

જ્યારે હું અટવ ા ઈ દુનિયાની અટકળોમાં ત્યારે
તેમણે ગુરૂ બનીને મને રાહ બતાવી છે

પુસ્તકોના રંગબેરંગી શબ્દોથી જીવન મારુ રંગાયુ છે
મેં ભલે તેમને કંઈ ન આપ્યુ પણ તેમણે મારું જીવન ઉજાળ્યુ છે

તેમનુ આ કર્જ ઉતારુ, તેમને પણ બદલામાં કાંઈક આપુ
પણ એ તો છે ગુરૂના ગુરૂ, તેમને બસ આપવામાં જ આનંદ આવે છે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Show comments